॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪: માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું

મહિમા

૧૯૫૧, ગોંડલ. એક વાર મધ્યનું ચોથું વચનામૃત વંચાયું ત્યારે યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત અમે સિદ્ધ કર્યું છે. અમે પે’લવે’લા આ વચનામૃત વાંચ્યું ત્યારે એમ થયું કે રમણીય પંચ વિષયમાં મન તણાય છે ત્યાં સુધી આપણે ભગવાનનો મહિમા જાણ્યો જ નથી. તે ક્ષણથી જ અમે તેનો હમૂળગો (સદંતર) ત્યાગ કરી દીધો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૩૫૫]

1951, Gondal. Once, when Vachanāmrut Gadhadā II-4 was being read, Yogiji Mahārāj said, “We have perfected this Vachanāmrut. When we read this Vachanāmrut for the very first time, it seemed as long as one is attracted to the enticing panch-vishays, one has not realized God’s greatness at all. Since that very moment, we renounced enticing panch-vishays altogether.”

[Brahmaswarup Yogiji Mahārāj: 1/355]

નિરૂપણ

યોગીજી મહારાજે સવારે મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા મધ્ય ૪ ઉપર વાત કરતાં ટૂંકમાં જણાવ્યું, “ભગવાન અને સંતનું માહાત્મ્ય જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમાં સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતતો રહે. ચીંધે ત્યારે તો સૌ સેવા કરે પણ પોતાની જાતે ગોતીને સેવા કરે તે ખરું. મહિમા હોય એને ભક્તિ વિના ન રહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૬૧]

During the morning discourse, Yogiji Mahārāj spoke briefly on Vachanāmrut Gadhadā II-4, “One who understands the greatness of God and the Sant voluntarily looks for service, just as a partridge continuously looks at the moon. Everyone performs service when they are told to, but one who looks for and does service on their own is great. One who understands greatness (of God and the Sant) cannot stay without performing bhakti.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/461]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase